Farmer organizations will observe Bharat Bandh on 16th February

આ તારીખે ભારત બંધનું એલાન! ખેડૂતોથી ખાસ અપીલ, ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દા…

રામ મંદિરના શુભારંભ બાદ એક ખબર સામે આવી છે કે આ દિવસે ભારત બંધ રહેશે વાત એમ છે કે યુનાઇટેડ કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આ માહિતી આપી હતી. ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાની સાથે આ ભારત બંધમાં અન્ય ઘણી સંસ્થાઓ ભાગ લેશે. […]

Continue Reading
Big announcement of Bharat Bandh on this day

મોટા સમાચાર: આ દિવસે ભારત બંધનું એલાન! ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દાઓ, જાણો કેમ…

હાલમાં એક ખબર સામે આવી રહી છે ખેડૂત નેતા રોકેટ ટિકૈટે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ ખેતરોમાં કામ ન કરે અને તેમની દુકાનો બંધ રાખે ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ દિવસે MSP, નોકરી, અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. […]

Continue Reading