Farmers announce Bharat Bandh on 16th February

16મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન! કૃષિ કાયદા, પેન્શન, વીજળી બિલ જેવા મુદ્દાને લઈને ખેડૂતો આર-પારના મૂડમાં…

હાલમાં એવા સમાચાર સામે આવ્યા છે કે 16 ફેબ્રુઆરીના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને વ્યવસાયિક ગતિવિધિઓને અસર થવાની સંભાવના છે આ બંધનું આયોજન ભારતીય કિસાન યુનિયન (BKU) અને સંયુક્ત કિસાન મોરચા (SKM) જેવા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ શા માટે બંધનું એલાન આપ્યું? […]

Continue Reading