Hardik Pandya reached Somnath temple

MIની સતત ત્રણ હાર બાદ હાર્દિક પંડયા પહોંચ્યા ભગવાન શિવના શરણમાં, પૂજા-અર્ચના કરી માંગી દુઆ…

મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવી હતી અને જલાભિષેક તેમજ સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાના પર છે. IPLમાં તેની ખરાબ શરૂઆતના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ખરાબ સમયમાંથી પસાર […]

Continue Reading