ડાયરા કિંગ માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા, અમદાવાદનાં આ વ્યક્તિએ બંને કલાકાર સામે નોંધાવી ફરિયાદ…
સાળંગપુર ભીંતચિત્રો વિવાદ હજું હમણાંજ પૂરો થયો છે ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી વિરુદ્ધ અમદાવાદમાં અશોક વાઘેલા નામના વ્યક્તિ એ દેવી દેવતાઓના અપમાનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. મળતી આ બન્ને લોક કલાકાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી […]
Continue Reading