જન્માષ્ટમીનો તહેવાર ફેરવાયો માતમમાં, સાબરમતી નદીમાં ન્હાવા પડેલા રાજપૂત પરિવારના 4 યુવાનો ડૂબ્યાં…
જન્માષ્ટમી તહેવારના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વડનગરના વલાસણા પાસેથી વહેતી સાબરમતી નદીમાં ચાર યુવાનો ડૂબવાની ઘટના બની છે. જેમાં ત્રણ યુવાનો અવસાન પામ્યા છે. જ્યારે આ ઘટનામાં એક યુવાનને બચાવી […]
Continue Reading