શંકરાચાર્યની આરતી ઉતારી રહી હતી નીતા અંબાણી, મુકેશ અંબાણી હાથ જોડીને ઉભા હતા, જુઓ વિડીયો…
દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ જ્યારે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા ત્યારે આ દરમિયાન વરરાજા અનંત અંબાણીના માતા-પિતા નીતા અને મુકેશ અંબાણીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંપરાગત રીતે નીતા અંબાણીએ હાથમાં કલશ અને નારિયેળ સાથે શંકરાચાર્યની આરતી કરી હતી. આ દરમિયાન મુકેશ અંબાણી […]
Continue Reading