સાળંગપુર ભીંતચિત્રો વિવાદ પર ઈન્દ્રભારતી બાપુ ધાર આંસુએ રડી પડ્યા, કહ્યું- ધર્મની રક્ષા કરવા માટે…
કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે. હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા […]
Continue Reading