Indrabharti Bapu wept over the Salangpur mural controversy

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ પર ઈન્દ્રભારતી બાપુ ધાર આંસુએ રડી પડ્યા, કહ્યું- ધર્મની રક્ષા કરવા માટે…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે. હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા […]

Continue Reading
Rajbha Gadvi is also angry about the Salangpur Hanumanji controversy

સાળંગપુર હનુમાનજીના વિવાદ મામલે રાજભા ગઢવી પણ ઉકળ્યાં, કહ્યું- ભીંતચિત્રો તો કઢાવી નાખીશું પણ…

સાળંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુલોકો ટીકા કરી રહ્યા છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે. હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ […]

Continue Reading