સાળંગપુર ભીંતચિત્રો પર કલર લાગાડનાર ને લઈને મંદિરના સિક્યોરીટી ગાર્ડે કર્યો ખુલાસો, કહ્યું- હું તો…
કિંગ ઓફ સાળંગપુર વિવાદમાં દિવેસે ને દિવસે હોબાળો થઈ રહ્યો છે એક દિવસ પહેલાજ એક સનાતની ભક્ત દંડો લઈને તોડવા આવી પહોંચ્યો હતો. હવે વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે બળવો જોવા મળી રહ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે મંદિરના સિક્યુરિટી ગાર્ડનો વીડિયો જાહેર કરીને […]
Continue Reading