ચંદ્રયાન-3માં કાઉન્ટડાઉનનો અવાજ આપનાર ISRO ના દિગ્ગજ વૈજ્ઞાનિકનું થયું નિધન, જુઓ કોણ હતું…
ISRO ટીમમાંથી દુ:ખદ ખબર સામે આવી છે ચંદ્રયાન-3 મિશનનો કાઉન્ટડાઉન અવાજ ફરી ક્યારેય સંભળાશે નહીં ઈસરોના વૈજ્ઞાનિક એન વલર્મથીનું નિધન થયું છે તેમણે જ ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ દરમિયાન કાઉન્ટડાઉનમાં પોતાનો અવાજ આપ્યો હતો. વલરામથીનું રવિવારે ચેન્નાઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં તેણે પોતાનો અવાજ આપ્યો. તે દેશના પ્રથમ સ્વદેશી રડાર […]
Continue Reading