ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સુરેશ રૈનાએ વિદેશમાં ખોલી પોતાની રેસ્ટોરન્ટ, વિરાટ કોહલીએ પણ આપી બધાઈ…
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર રહેલા સુરેશ રૈનાએ પોતાની કારકિર્દીની બીજી ઇનિંગની શરૂઆત કરી છે. ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લીધા બાદ સુરેશ રૈના હવે રસોડાના મેદાનમાં ઉતર્યો છે હવે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના યુરોપમાં લોકોને ભારતીય ભોજન પીરસતો જોવા મળશે. હકીકતમાં, સુરેશ રૈનાએ યુરોપિયન દેશ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં પોતાની ભારતીય રેસ્ટોરન્ટ ખોલી છે. સુરેશ રૈનાની રેસ્ટોરન્ટનું નામ […]
Continue Reading