Tarak maheta Actress Anjali Bhabhi Aka Neha Mehta Reveals Shocking Reason Behind Her Exit

અંજલી ભાભી ઉર્ફે નેહા મહેતાએ તારક મહેતા શોમાંથી બહાર નીકળવા પાછળનું ચોંકાવનારું કારણ જણાવ્યું…

Entertainment

ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા આજે અનેક દેશોમાં પ્રખ્યાત થઈ ગયો છે તારક મહેતા સિરિયલમાં કામ કરતી જૂની અંજલીભાભી ઉર્ફ નેહા મહેતાનો રોલ ખૂબ જ રોમેન્ટિક અને હસાવનાર હોય છે તે મહેતા સાહેબને ડાયટફ્રૂટ અને ઉકાળો આપીને દર્શકોને ખૂબ જ ખુશ કરે છે પરંતુ જૂની અંજલિભાભીએ શો શા માટે છોડ્યો તેને લઈને તેઓને ચોકાવનારો ખુલાસો કર્યો છે.

સિરિયલમાં તારક મહેતાની જૂની વાઈફ અંજલીભાભીએ અમુક કારણોસર શો છોડી નાખ્યો જૂની અંજલીભાભીએ શો છોડ્યા પછી મીડિયા રિપોર્ટમાં અમુક કારણો જણાવ્યા હતા.

જૂની અંજલિભાભી કહે છે કે હું તારક મહેતા શોમાં છેલ્લા 12 વર્ષથી કામ કરું છું આથી હવે હું મારા કરિયરને આગળ વધારવા માટે મોટી મોટી વેબસિરીજમાં કામ કરવા માગું છું અને જૂની અંજલીભાભીને પહેલા ઘણી બધી જગ્યાએથી કામ કરવા માટે ઓફર મળી હતી.

વધુ વાંચો:મહિલા ટીચરને તેની વિદ્યાર્થીની સાથે થયો પ્યાર, પ્રેમ ખાતર કરાવ્યું લિંગ પરિવર્તન, પછી…જાણો આખો કિસ્સો…

જૂની અંજલીભાભીને પુછવામાં આવ્યું કે તે શો શૂટ કરવામાં કોઈ તકલીફ હતી તો અંજલીભાભીએ જણાવ્યુ કે ત્યાં અમુક તકલીફો પડતી હતી પરંતુ હું આ શો તે તકલીફોને કારણે નથી છોડતી પરંતુ હું આગળ ફિલ્મો અને વેબસિરીજમાં કામ કરવા માગું છું છેલ્લા 12 વર્ષથી આ શોમાં કામ કરું છું આથી હું બીજી વેબસિરીજ અને ફિલ્મમાં કામ કરવા માગું છું રિપોર્ટ અનુસાર શો છોડ્યા બાદ અંજલી એક એડમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *