Ind vs Eng: Team India match winning bowler left the third test and returned home

IND vs ENG: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ત્રીજી ટેસ્ટ છોડીને આ મેચ વિનર અચાનક ઘરે પહોંચ્યો…

Sports

ત્રીજી ટેસ્ટના બીજા દિવસ પૂરો થયા બાદ સમાપ્ત થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર સ્પિનર ​​અને મેચ વિનિંગ બોલર આર અશ્વિન મેચ છોડીને પોતાના ઘરે પરત ફર્યો છે.

બીજા દિવસની રમત પૂરી થયા બાદ અશ્વિન અચાનક કૌટુંબિક કટોકટીના કારણે ઘરે પરત ફર્યો હતો. આ સાથે અશ્વિને ત્રીજી ટેસ્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે મતલબ કે અશ્વિન હવે આગળની મેચોમાં ભાગ નહીં લે તમને જણાવી દઈએ કે અશ્વિન રાજકોટ ટેસ્ટમાં આગળ નહીં રમવાથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થઈ શકે છે.

વધુ વાંચો:જોની લીવરે ખોલ્યું શાહરૂખ ખાનનું મોટું સિક્રેટ, કહ્યું- બાઝીગર ફિલ્મમાં શાહરુખ કરતાં હું વધારે ફેમસ હતો…

BCCIએ એક પ્રેસ રિલીઝ દ્વારા અશ્વિનની ઘરે જવાની સત્તાવાર પુષ્ટિ કરી છે પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિનને ઘરે પરત ફરવું પડ્યું હતું. બીસીસીઆઈએ આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બોર્ડ આ મુશ્કેલ સમયમાં અશ્વિનની સાથે છે. BCCIએ કહ્યું કે તે ચેમ્પિયન ક્રિકેટર અને તેના પરિવારને હાર્દિક સમર્થન આપે છે.

BCCI: R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *