લગ્ન બાદ ખજૂરભાઈ પોતાની મમ્મી સાથે પોહોચ્યાં આ મંદિરે

લગ્ન બાદ ખજૂરભાઈ પોતાની મમ્મી સાથે પોહોચ્યાં આ મંદિરે, ત્યાં જઈને કર્યા એવા કામ કે જોઈને તમે પણ…

Breaking News

આજે આપણે ગુજરાતના લોકલાડીલા એવા ખજૂર ભાઈ વિષે વાત કરવાના છીએ જે હાલ માં પોતાના લગ્ન જીવનના કારણે ચર્ચા માં આવ્યા છે.  ખજૂર ભાઈને આજે લોકો ધરતી પરના ભગવાન તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા ગરીબોની સેવા કરવા માટે આગળ રહે છે. જેથી તે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે.

આપને સૌ લોકો જાણીએ છીએ કે ખજૂર ભાઈ હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે તેઓએ તેની પત્ની સાથે અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. તેમાંથી ખજૂર ભાઈએ બનાવેલો હનુમાન મંદિરની પણ તેમણે મુલાકાત લીધી હતી. હાલ માં બધી જગ્યા એ ખજૂર ભાઇનું નામ પડતાં જ લોકો રાજી જોવા મળે છે.

આ મંદિર તેના જીવનની સફળતા માટે એક અગત્યનો ભાગ છે. પરંતુ આ મંદિરની તકતીમાં કંઈક એવું લખ્યું છે કે તમે પણ ખજૂર ભાઈના વખાણ કરવા લાગશો. જોકે ખજૂર ભાઈ ના દરેક કાર્યો લોકોને ખૂબ જ પસંદ આવે છે તેથી જ આજે ખજૂર ભાઈ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.

ખજૂર ભાઈ આટલા મહાન વ્યક્તિ હોવા છતાં તે હંમેશા ગરીબોને વચ્ચે રહીને તેને સાંભળે છે. પરંતુ આ હનુમાનજી મંદિરમાં ખજૂર ભાઈ નો અગત્યનો ફાળો છે.

આ મંદિરના ઝીણોતાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત 2069 જેઠ સુદ સાતને શનિવારના રોજ 27 5 2023 એ આ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખજૂર ભાઈ નો પરિવાર તથા તેના ચાહકો પણ હાજર રહ્યા હતા. આ મંદિર નીતિનભાઈ જાની તથા તેમના ભાઈ તરુણભાઈ જાની દ્વારા બનાવવામાં આવેલ છે.

આ મંદિરની મદદથી અનેક સેવાના કાર્ય કરવામાં આવે છે. તેમજ આ મંદિરની બહાર એક ખૂબ જ સુંદર સંદેશ લખવામાં આવ્યો છે. જે જોઈને આપનું દિલ પણ ખુશ થઈ જશે તેમાં લખ્યું છે કે અહીંયા હનુમાનદાદા ને રાજી કરવા હોય તો મંદિરમાં એક પણ રૂપિયો મૂકશો નહીં.

પરંતુ તે રૂપિયાથી ગરીબો તથા અન્ય જરૂરીયાત મંદની સેવા કરવાથી દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. કારણ કે માનવસેવા એ જ પ્રભુ સેવા છે. ખરેખર ખજૂર ભાઈના આ વિચારને ઘણા લોકોએ વધાવ્યા હતા. ખજૂર ભાઈ આજે દરેક લોકો માટે ઉમેદનો એક કિરણ બની ગયા છે.

ખજૂર ભાઈ તેની આવકનો 50% થી પણ વધારે હિસ્સો ગરીબો પાછળ ખર્ચ કરે છે તે જ તેનો મુખ્ય હેતુ છેથોડા સમય પહેલા ખજૂર ભાઈ પોતાના પરિવારના સભ્યો સાથે મહાદેવના મંદિર જય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ખજૂર ભાઈ હંમેશા પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે.

ખજૂર ભાઈ આટલી મોટી નામના પ્રાપ્ત કરી હોવા છતાં તે હંમેશા પોતાનું જીવન સાદગીથી જીવે છે. ખજૂર ભાઈને આવકનો મોટાભાગનો હિસ્સો ગરીબ લોકો તથા જરૂરિયાત મન પાછળ જ વાપરે છે. તેને અનેક લોકોના જીવનમાં નવો રંગ ઉમેરી દીધો છે. ઘણા લોકો તેને કળિયુગના ભગવાન પણ માને છે.

આ સેવા કાર્યનો દરેક વ્યક્તિ સુધી પહોંચે તેવો ખજૂર ભાઈ હંમેશા પ્રયત્ન કરે છે એક સમયે કોમેડી કરીને રૂપિયા કમાતા નીતિનભાઈ જાની આજે ગરીબો માટે એક મસીહા બની ગયા છે. વાવાઝોડા સમયે અનેક લોકો ઘર વગરના બની ગયા હતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *