Chandrayaan 3's Pragyan Rover did something that ISRO chief S. Somnath gave great news

ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરે એવું કામ કરી બતાવ્યું કે…’, ISRO ના વડા એસ. સોમનાથે આપી મોટી ખુશખુબર…

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ. સોમનાથે ગુરુવારે કહ્યું હતું કે ચંદ્રયાન 3 મિશનના પ્રજ્ઞાન રોવરે તે કામ કર્યું છે જે તેની અપેક્ષા હતી તેમણે કહ્યું કે હવે જો રોવર તેની વર્તમાન નિષ્ક્રિય સ્થિતિમાં (સ્લીપ મોડ) થી સક્રિય થવામાં નિષ્ફળ જાય તો પણ કોઈ સમસ્યા રહેશે નહીં. એસ સોમનાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત […]

Continue Reading
ISRO Solar Mission Aditya L1 Budget

આદિત્ય-L1 બનાવવામાં કેટલો ખર્ચો થયો, તે શું સંશોધન કરશે, જાણો સોલર મિશનને લઈને A to Z માહિતી…

ચંદ્રયાન 3 પછી હવે ISRO એ 2 તારીખે 12 વાગે આદિત્ય L1 પણ લોન્ચ કર્યું છે આદિત્ય-એલ1 એ દેશનું પ્રથમ સૌર મિશન છે ઇસરો એ પ્રથમ સૌર મિશનનું નામ આદિત્ય-એલ1 રાખ્યું છે જેના દ્વારા સૂર્ય વિશે વધુને વધુ માહિતી પ્રાપ્ત થશે. અવકાશયાન સૂર્ય અને પૃથ્વીની ગુરુત્વાકર્ષણ પ્રણાલીના લોંગરેન્જ પોઈન્ટ 1 (L1) ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં […]

Continue Reading
How to buy land on the moon

ચંદ્ર પર વેચાઈ રહી છે ‘સાવ’ આટલા રૂપિયામાં જમીન, જાણો ભારતીયો કેવી રીતે ખરીદી શકે…

ભારતે જ્યારથી ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડ કરાવ્યું છે ત્યારથી ભારતીયોમાં ચંદ્ર અંગે ઉત્સાહ વધી ગયો છે ચંદ્ર પર ચંદ્રયાન 3 દિવસે ને દિવસે નવી નવી શોધ કરી રહ્યું છે હાલમાં જ ઑક્સીજન, સલ્ફર જેવા ઘટકો શોધ્યા છે તેનાથી એ શક્યતા વધી ગઈ છે કે ભવિષ્યમાં ત્યાં જીવનની શોધ થઈ શકે છે. જો કે ચંદ્ર […]

Continue Reading
Chandrayaan 3 is now only 25 kilometers from the moon

ચંદ્રયાન 3: હવે ‘ચંદામામાં’થી માત્ર 25 કિલોમીટર દૂર છે વિક્રમ લેન્ડર, બસ હવે સુર્ય ઊગે એટલી વાર…

ભારતીય ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે વિક્રમ લેન્ડર મોડી રાત્રે એટલે કે રવિવારે (20 ઓગસ્ટ) રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ચંદ્રની નજીક પહોંચ્યું હતું હવે વિક્રમ ચંદ્રથી માત્ર 25 કિલોમીટર દૂર છે અગાઉ તે 113 કિમી x 157 કિમીની ભ્રમણકક્ષામાં હતું. બીજા ડિબૂસ્ટિંગ ઓપરેશન (ગતિ ઘટાડવાની પ્રક્રિયા) એ ભ્રમણકક્ષાને 25 કિમી x […]

Continue Reading
Chandrayaan-3 update

ચંદ્રયાન-3 ની છેલ્લી ઓવર શરૂ, 5 દિવસ બાદ લખાશે ઈતિહાસ, આજનો દિવસ પણ છે ખાસ, જુઓ…

ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી છે અને હવે 4 દિવસ બાદ 23 ઓગસ્ટની રાહ જોવાઈ રહી છે. આ દિવસે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નરમ ઉતરાણ કરશે. ઈસરોએ ગુરુવારે બપોરે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. હવે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા વિકિરણોનો અભ્યાસ કરશે. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો […]

Continue Reading