Dinesh Prasad who lashed out at Sanatan apologized for the controversy

સનાતન વિષે બફાટ મારનાર દિનેશ પ્રસાદ જબ્બર ફરી ગયા, વિવાદ બરાબર ઊપડતાં માફી માંગી, જુઓ Video…

સાળંગપુર વિવાદ બાદ હવે ભરૂચના દિનેશ પ્રસાદ નામના વ્યક્તિનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડાક દિવસો પહેલા સામે આવ્યો હતો હવે તેમણે વિવાદ વધતાં માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર મંતવ્ય આપ્યું છે. તેમણે મંતવ્ય આપતા કહ્યું કે મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા […]

Continue Reading
After Salangpur Hanumanji's idol was also removed from the Kundal temple

સાળંગપુર બાદ હવે આ મંદિરમાંથી પણ ફળો અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવી દીધી, જુઓ ક્યાં…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે બંધ થયો છે કેમકે હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે. વધુમાં જણાવ દઈએ કે બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં […]

Continue Reading