Dinesh Prasad Sadhu of Rajkot says that now there is nothing to do with Hindu gods and goddesses

રાજકોટના દિનેશ પ્રસાદ સાધુએ દેવી-દેવતાને લઈને કરી દીધી એવી વાત કે સનાતનીઓમાં માહોલ ગરમ, જુઓ Video…

થોડા દિવસ પહેલા જ સાળંગપુર વિવાદ બરાબર ઉપડ્યા પછી હવે શાંત પડ્યો છે. હવે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. આ સિવાય બીજા તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો […]

Continue Reading
Big revelation of Harshad Gadhvi who applied black color in Salangpur dispute

સાળંગપુર વિવાદમાં દંડો લઈને પહોંચેલા હર્ષદ ગઢવીનો મોટો ઘટસ્ફોટ, કહ્યું- મારો પ્રહાર ચિત્રો પર…

હાલમાં સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રોને લઈને ચારેય બાજુ વિવાદ સર્જાયા છે તે હવે શાંત પડ્યો છે આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી સ્વામીનારાયણના સંતને નમન કરી રહ્યા હોય તેવા ચિત્રો મૂકતા વિવાદ જાગ્યો હતો હવે આ વિવાદનો અંત આવ્યો છે. આ વિવાદમાં ભીંતચિત્રોને લઈને હર્ષદ ગઢવી નામના વ્યક્તિ એ કાળો કલર કર્યો હતો હવે આ […]

Continue Reading
The security of the temple made an explanation in the Salangpur dispute

સાળંગપુર ભીંતચિત્રો પર કલર લાગાડનાર ને લઈને મંદિરના સિક્યોરીટી ગાર્ડે કર્યો ખુલાસો, કહ્યું- હું તો…

કિંગ ઓફ સાળંગપુર વિવાદમાં દિવેસે ને દિવસે હોબાળો થઈ રહ્યો છે એક દિવસ પહેલાજ એક સનાતની ભક્ત દંડો લઈને તોડવા આવી પહોંચ્યો હતો. હવે વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે બળવો જોવા મળી રહ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે મંદિરના સિક્યુરિટી ગાર્ડનો વીડિયો જાહેર કરીને […]

Continue Reading
Demonstration of monks and saints in Ahmedabad regarding the Salangpur dispute

સાળંગપુર વિવાદને લઈને અમદાવાદમાં સાધુ-સંતોનો જમાવડો, લેવાયો આ મહત્વનો નિર્ણય, કર્યું આવું એલાન…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે. આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવામળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા […]

Continue Reading