Folk writer Rajbha Gadhvi talked about catching Bochi directly

વધુ એક વિવાદ પર લોકસાહિત્યકાર રાજભા ગઢવી થયા લાલપીળા, કરી દીધી સીધેસીધી બોચી પકડવાની વાત, જુઓ Video…

સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ પૂરો થયાને હજી મહિનો પણ નથી થયો ત્યાં સ્વામિનારાયણના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મના દેવીનું અપમાન કરતા વિવાદ વકર્યો છે. વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો ખોડિયાર માતાજી વિશેનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ચારેય બાજુ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખોડિયાર માતા અઢારેય વરણમાં કુળદેવી તરીકે પૂજાય છે. જેને લઈને ભક્તો રોષે […]

Continue Reading
A video of another saint of Swaminarayan sect went viral

અરરર!! સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો બફાટ વાળો વિડીયો થયો વાયરલ, ખોડિયાર માતાનું અપમાન…

એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી […]

Continue Reading
Dinesh Prasad who lashed out at Sanatan apologized for the controversy

સનાતન વિષે બફાટ મારનાર દિનેશ પ્રસાદ જબ્બર ફરી ગયા, વિવાદ બરાબર ઊપડતાં માફી માંગી, જુઓ Video…

સાળંગપુર વિવાદ બાદ હવે ભરૂચના દિનેશ પ્રસાદ નામના વ્યક્તિનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડાક દિવસો પહેલા સામે આવ્યો હતો હવે તેમણે વિવાદ વધતાં માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર મંતવ્ય આપ્યું છે. તેમણે મંતવ્ય આપતા કહ્યું કે મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા […]

Continue Reading
Dinesh Prasad Sadhu of Rajkot says that now there is nothing to do with Hindu gods and goddesses

રાજકોટના દિનેશ પ્રસાદ સાધુએ દેવી-દેવતાને લઈને કરી દીધી એવી વાત કે સનાતનીઓમાં માહોલ ગરમ, જુઓ Video…

થોડા દિવસ પહેલા જ સાળંગપુર વિવાદ બરાબર ઉપડ્યા પછી હવે શાંત પડ્યો છે. હવે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. આ સિવાય બીજા તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો […]

Continue Reading
Mayabhai Ahir is also angry against showing Hanumanji as a servant of Nilakantavarni

હનુમાનજીને નિલકંઠવર્ણીના સેવક દર્શાવવા સામે માયાભાઈ આહિર આકરા પાણીએ, કહ્યું- બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુમાં મૂકીને…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ બાદ હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે આ વિવાદમાં માયાભાઇ આહિરે પણ પોતાનો વિરોધ રજૂ કર્યો છે. બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં […]

Continue Reading
The Salangpur mural controversy is finally over

સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો છેવટે અંત આવી ગયો, મોડી રાત્રે અંધારામાં ચિત્રો બદલી આ નવા લગાવાયા…

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદમાં ઘણા દિવસો બાદ છેવટે ઉકેલ આવી ગયો છે. મળતી માહિતી મુજબ 4 તારીખે મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત કરવામાં દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને દૂર કરવામાં આવ્યા હતા. મોદી રાત્રે અંધારામાં આ ભીંત ચિત્રો હટાવી તેની […]

Continue Reading
Indrabharti Bapu wept over the Salangpur mural controversy

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ પર ઈન્દ્રભારતી બાપુ ધાર આંસુએ રડી પડ્યા, કહ્યું- ધર્મની રક્ષા કરવા માટે…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે. હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા […]

Continue Reading