વધુ એક વિવાદ પર લોકસાહિત્યકાર રાજભા ગઢવી થયા લાલપીળા, કરી દીધી સીધેસીધી બોચી પકડવાની વાત, જુઓ Video…
સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ પૂરો થયાને હજી મહિનો પણ નથી થયો ત્યાં સ્વામિનારાયણના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મના દેવીનું અપમાન કરતા વિવાદ વકર્યો છે. વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો ખોડિયાર માતાજી વિશેનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ચારેય બાજુ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખોડિયાર માતા અઢારેય વરણમાં કુળદેવી તરીકે પૂજાય છે. જેને લઈને ભક્તો રોષે […]
Continue Reading