Tragic death of well-known industrialist Maheshbhai of Gujarat

ગુજરાતનાં જાણીતા ઉધોગપતિ મહેશભાઈનું દુ:ખદ નિધન, રાજસ્થાનમાં થયું એવું કે એકાએક શ્વાસ છોડ્યો…

Breaking News

હાલ ગુજરાતનાં જામનગર માંથી દુખદ સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ ઉધોગપતિ મહેશભાઈ પટેલનું દુખદ અવસાન થયું છે મહેશભાઈના અચાનક નિધનથી આખા જામનગરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ બનાવ અંગે ચાલો વિગતમાં જાણીએ.

મળતી માહિતી મુજબ જામનગરના ઉધોગપતિ મહેશભાઈ રામાણીનું હાર્ટ એટેકના કારણ દુખદ અવસાન થયું છે આ હાર્ટએટેક તેમને રાજસ્થાનમાં આવ્યો હતો તેઓની ઉંમર 63 વર્ષ જેવી હતી તેઓ બાળપણથી જ વૈદિક વિચારધારામાં મગ્ન હતા.

અચાનક તેમના નિધનથી જામનગરના આર્ય સમાજમાં સન્નાટો છવાઈ ગયો છે તેમના નિધનથી પત્ની અને 3 દીકરીઓ પણ નોંધારી થઈ ગઈ છે આ સિવાય મહેશભાઈ રામાણી ઔઘૌગિક અને સામાજીક ક્ષેત્રે પણ ઘણા સેવાના કાર્યો કરતાં હતા.

વધુ વાંચો:વિદેશમાં વધુ એક ગુજરાતીનું થયું નિધન, ગ્રાહકો સામે જ કાકા એકાએક ઢળી પડ્યા, જુઓ CCTV વિડીયો…

તેઓ આર્યસમાજ જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દમંત્રી પદે તેમજ અનેક સામાજીક તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં મહત્વના હોદ્દા પર તેઓ સેવા આપી રહ્યા હતા. આ સિવાય તેઓ રામાણી એન્ટરપ્રાઈઝ ના વિકાસ સાથે શહેરની નામી-અનામી અનેક સંસ્થાઓ સાથે જોડાઇને તેઓએ સેવા આપેલ હતી પરંતુ અચાનક તેમના નિધનના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *