Nita Ambani fed 3000 poor children on her birthday

નીતા અંબાણીએ પોતાના બર્થડે પર 3000 ગરીબ બાળકોને ખાવાનું ખવડાવ્યું, તસવીરો થઈ વાયરલ…

દેશના સૌથી ધનિક વ્યક્તિ માણસ મુકેશ અંબાણી વિશે તો દરેક જણ જાણે છે, જ્યારે બધા એ પણ જાણે છે કે મુકેશ અંબાણી સાદું જીવન પસંદ કરે છે, જો કે આજના સમયમાં મુકેશ અંબાણીને કોઈ વસ્તુની કમી નથી, પરંતુ આ બધું હોવા છતાં તેઓ એકદમ સાદું જીવન જીવતા જોવા મળ્યા છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી […]

Continue Reading
Bigg Boss 17 Winner: Munawar Farooqui is spoiled

બિગબોસ વિનર: માલામાલ થયા મુનવ્વર ફારુકી! ટ્રોફી, કાર સાથે મળ્યા આટલા લાખ રૂપિયા, જુઓ…

ટીવીનો સૌથી લોકપ્રિય શો બિગ બોસ સીઝન 17 તેના વિજેતા મળી ગયો છે સ્ટાર મુનાવર ફારૂકી સલમાન ખાનનો આ રિયાલિટી શો જીતવામાં સફળ રહ્યો છે મુનાવર ફારૂકી આખી સિઝન દરમિયાન સમાચારમાં રહ્યા હતા. ક્યારેક સાથી સ્પર્ધક સાથેની મિત્રતા માટે તો ક્યારેક કોઈની સાથે લડાઈ માટે. આ સિવાય તે બિગ બોસની આખી સિઝન દરમિયાન પોતાની અંગત […]

Continue Reading
After marriage Khajurbhai went for a walk with his wife Meenakshi Dave

લગ્નબાદ ખજૂરભાઈ પોતાની પત્ની મીનાક્ષી સાથે ફરવા નીકળ્યા, જુઓ ખૂબસૂરત તસવીરો…

ગુજરાતના લોકલાડીલા અને ગરીબોના મસીહા એવા ખજૂર ભાઈએ હાલ માં પોતાના લગ્ન જીવનના કારણે ચર્ચા માં આવ્યા છે.  ખજૂર ભાઈને આજે લોકો ધરતી પરના ભગવાન તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા ગરીબોની સેવા કરવા માટે આગળ રહે છે. જેથી તે લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. લગ્ન બાદ નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈ હાલમાં ફરી […]

Continue Reading
Ambalal Patel's forecast of rain in the midst of bitter cold

કડકડાટ ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની જોરદાર આગાહી, કહ્યું- આ દિવસે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી…

ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે દિવેસે અને રાત્રે પણ ઠંડીનો અહેસાસ થાય છે એવામાં ઠંડી વચ્ચે વરસાદનુ ઝાપટું પડવાની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું પડવાની આગાહી કરી છે. આજથી 30 જાન્યુઆરીમાં માવઠું પડવાની આગાહી આવી છે આગાહીકારે જણાવ્યું કે, આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ભાગમાં માવઠું […]

Continue Reading
Who is Arun Yogiraj who prepared the idol of Ramlala

શ્રી રામની મૂર્તિ તૈયાર કરનાર અરુણ યોગીરાજ કોણ છે? પાંચ પેઢીઓથી પરિવાર શિલ્પો બનાવે છે, જાણો…

રામલલાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે અરુણે પોતાને વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ જાહેર કર્યો છે. અરુણ યોગીરાજે કહ્યું કે મને લાગે છે કે હું હવે પૃથ્વી પરનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું. મારા પૂર્વજો, પરિવારના સભ્યો અને ભગવાન રામ લાલાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા છે. ક્યારેક મને લાગે છે કે […]

Continue Reading

પહેલા જ દિવસે રામલલા બન્યા ‘કરોડપતિ’, ભક્તો કરી રહ્યા છે દિલ ખોલીને દાન, જુઓ…

રામ લલ્લાના અભિષેકના પ્રથમ દિવસે મંગળવારે અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ 3.17 કરોડ રૂપિયાનો પ્રસાદ ચઢાવ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે દસ ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી, ભક્તોએ ડોનેશન કાઉન્ટર અને ઓનલાઈન દ્વારા 3.17 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું […]

Continue Reading
Farmer organizations will observe Bharat Bandh on 16th February

આ તારીખે ભારત બંધનું એલાન! ખેડૂતોથી ખાસ અપીલ, ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દા…

રામ મંદિરના શુભારંભ બાદ એક ખબર સામે આવી છે કે આ દિવસે ભારત બંધ રહેશે વાત એમ છે કે યુનાઇટેડ કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આ માહિતી આપી હતી. ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાની સાથે આ ભારત બંધમાં અન્ય ઘણી સંસ્થાઓ ભાગ લેશે. […]

Continue Reading
Big announcement of Bharat Bandh on this day

મોટા સમાચાર: આ દિવસે ભારત બંધનું એલાન! ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દાઓ, જાણો કેમ…

હાલમાં એક ખબર સામે આવી રહી છે ખેડૂત નેતા રોકેટ ટિકૈટે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ ખેતરોમાં કામ ન કરે અને તેમની દુકાનો બંધ રાખે ભારત બંધ વિશે વધુ માહિતી આપતા રાકેશ ટિકૈતે કહ્યું કે આ દિવસે MSP, નોકરી, અગ્નિવીર અને પેન્શન જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે. […]

Continue Reading
Tata Group will now make iPhone in India

રતન ટાટાના પ્રોજેક્ટને મળી સરકાર તરફથી લીલી ઝંડી, હવે ઘર-ઘર હશે ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન…

આઈફોનના મેન્યુફેક્ચરિંગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોમ્પિટિશન કમિશને ટાટા વિસ્ટ્રોનના સોદાને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, હવે ટાટા ઇલેક્ટ્રોનિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં તાઇવાનની કંપની વિસ્ટ્રોનના ભારતીય ઓપરેશન્સને ખરીદવા માટે એક સોદો કર્યો હતો. વિસ્ટ્રોન કંપની પાસે બેંગલુરુમાં એક પ્લોટ પણ છે જ્યાં iPhone એસેમ્બલ કરવામાં આવે છે હવે આ ડીલ […]

Continue Reading
Ayodhya Ram Mandir: 5 lakh devotees visited Ramlala on the first day

પહેલા જ દિવસે અયોધ્યામાં આટલા લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા, આંકડો સાંભણીને કહેશો ‘જય શ્રી રામ’…

પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થતાં જ અયોધ્યાના રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી એક અધિકારીએ જણાવ્યું કે બીજા દિવસે બપોર સુધી લગભગ અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન લીધા છે અને એટલી જ સંખ્યામાં લોકો દર્શનની રાહ જોઈ રહ્યા છે. ભીડ જોઈને મંદિરના દરવાજા એક કલાક પહેલા ખોલવા પડ્યા હતા. મંદિરમાં દર્શન કરવા માટેનો […]

Continue Reading