Ayodhya saint Paramahansa Acharya's big announcement whoever brings this actor's head will get 10 crores

અયોધ્યાના સંત પરમહંસ આચાર્યનું મોટું એલાન! કહ્યું- જે કોઈ આ અભિનેતાનું માથું લાવશે તેને મળશે 10 કરોડ…

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર, નેતા અને સાઉથના પૂર્વ અભિનેતા ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ સોમવારે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે કોઈ ઉધયનિધિનું માથું લાવશે તેને 10 કરોડ રૂપિયાનું ઈનામ મળશે આ દરમિયાન તેમણે ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર પર તલવારનો […]

Continue Reading
6 feet gold Shivling made in Surat

સુરતમાં સોનાના વરખથી બનાવાયું 6 ફૂટનું સોનાનું શિવલિંગ, જાણો ખાસિયત અને કેટલું સોનું વપરાયું…

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેને લઈ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં એક માહિતી સામે આવી છે કે સુરત શહેરમાં સોનાના વરખથી 6 ફુટ ઊંચું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે દેશમાં પહેલીવાર કોઈ માટીના શિવલિંગને 250 ગ્રામ જેવા ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના સીટી લાઈટ એરિયામાં […]

Continue Reading
Mayabhai Ahir is also angry against showing Hanumanji as a servant of Nilakantavarni

હનુમાનજીને નિલકંઠવર્ણીના સેવક દર્શાવવા સામે માયાભાઈ આહિર આકરા પાણીએ, કહ્યું- બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુમાં મૂકીને…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ બાદ હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે આ વિવાદમાં માયાભાઇ આહિરે પણ પોતાનો વિરોધ રજૂ કર્યો છે. બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં […]

Continue Reading
After Salangpur Hanumanji's idol was also removed from the Kundal temple

સાળંગપુર બાદ હવે આ મંદિરમાંથી પણ ફળો અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવી દીધી, જુઓ ક્યાં…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે બંધ થયો છે કેમકે હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે. વધુમાં જણાવ દઈએ કે બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં […]

Continue Reading
Big revelation of Harshad Gadhvi who applied black color in Salangpur dispute

સાળંગપુર વિવાદમાં દંડો લઈને પહોંચેલા હર્ષદ ગઢવીનો મોટો ઘટસ્ફોટ, કહ્યું- મારો પ્રહાર ચિત્રો પર…

હાલમાં સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રોને લઈને ચારેય બાજુ વિવાદ સર્જાયા છે તે હવે શાંત પડ્યો છે આ વિશાળ મૂર્તિની નીચે હનુમાનજી સ્વામીનારાયણના સંતને નમન કરી રહ્યા હોય તેવા ચિત્રો મૂકતા વિવાદ જાગ્યો હતો હવે આ વિવાદનો અંત આવ્યો છે. આ વિવાદમાં ભીંતચિત્રોને લઈને હર્ષદ ગઢવી નામના વ્યક્તિ એ કાળો કલર કર્યો હતો હવે આ […]

Continue Reading
Laxman Barot the famous bhajanik of Gujarat passed away

ભજનોની દુનિયામાં છવાયો સન્નાટો, દેશ-દુનિયામાં જાણીતા ગુજરાતના ફેમસ ભજનીકનું થયું નિધન…

હાલમાં દુખદ ખબર સામે આવી છે ગુજરાતના ફેમસ ભજનીક લક્ષ્મણ બારોટનુ નિધન થયું છે. તેમના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું તેઓ ગુજરાત સહિત દેશ-દુનિયામા ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા મળતી માહિતી મુજબ આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે […]

Continue Reading
The Salangpur mural controversy is finally over

સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો છેવટે અંત આવી ગયો, મોડી રાત્રે અંધારામાં ચિત્રો બદલી આ નવા લગાવાયા…

સાળંગપુરમાં ભીંતચિત્રોના વિવાદમાં ઘણા દિવસો બાદ છેવટે ઉકેલ આવી ગયો છે. મળતી માહિતી મુજબ 4 તારીખે મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંતચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત કરવામાં દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને દૂર કરવામાં આવ્યા હતા. મોદી રાત્રે અંધારામાં આ ભીંત ચિત્રો હટાવી તેની […]

Continue Reading
Indrabharti Bapu wept over the Salangpur mural controversy

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ પર ઈન્દ્રભારતી બાપુ ધાર આંસુએ રડી પડ્યા, કહ્યું- ધર્મની રક્ષા કરવા માટે…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ દિવસે ને દિવસે વધતાં બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં મહંત ઈન્દ્રભારતી બાપુનું પણ દર્દ છલકાયું છે. હવે મહંત ઈન્દ્રભારતી બાપુ પહેલીવાર સલંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ પર રડીને એટલા […]

Continue Reading
The security of the temple made an explanation in the Salangpur dispute

સાળંગપુર ભીંતચિત્રો પર કલર લાગાડનાર ને લઈને મંદિરના સિક્યોરીટી ગાર્ડે કર્યો ખુલાસો, કહ્યું- હું તો…

કિંગ ઓફ સાળંગપુર વિવાદમાં દિવેસે ને દિવસે હોબાળો થઈ રહ્યો છે એક દિવસ પહેલાજ એક સનાતની ભક્ત દંડો લઈને તોડવા આવી પહોંચ્યો હતો. હવે વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે બળવો જોવા મળી રહ્યો છે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે મંદિરના સિક્યુરિટી ગાર્ડનો વીડિયો જાહેર કરીને […]

Continue Reading
Demonstration of monks and saints in Ahmedabad regarding the Salangpur dispute

સાળંગપુર વિવાદને લઈને અમદાવાદમાં સાધુ-સંતોનો જમાવડો, લેવાયો આ મહત્વનો નિર્ણય, કર્યું આવું એલાન…

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીના નીચે ભીંત ચિત્રો વિવાદ બાદ સાળંગપુર મંદિરના બધા દરવાજા બંધ કરાયા છે. આ વિવાદ પગલે હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જોવામળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો નિર્ણય લીધો છે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા […]

Continue Reading