Indian army vehicle fell in Ladakh ditch

ૐ શાંતિ: લદ્દાખમાં ભારતીય સેનાનું વાહન પડ્યું ખાઈમાં, એકે સાથે 9 જવાનો વીર ગતિએ પ્રાપ્ત થયા…

Breaking News

લદ્દાખમાં એક મોટો અકસ્માત થયો છે ક્યારી શહેરથી 7 કિમી દૂર માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 9 જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી છે. જ્યારે અન્ય એક ઘાયલ છે વાહન ખાડામાં પડતાં આ અકસ્માત સર્જાયો હતો.

સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા. શહીદોમાં એક જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) છે અને બાકીના 8 જવાન છે. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના દક્ષિણ લદ્દાખના ન્યોમાના ક્યારી પાસે થઈ હતી.

ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે એક ALS વાહન એક કાફલામાં લેહથી ન્યોમા જઈ રહ્યું હતું. સાંજે લગભગ 6:00 કલાકે તે ક્યારીથી લગભગ 7 કિમી પહેલા ખાડીમાં લપસી ગઈ હતી કારમાં સેનાના 10 જવાન હતા. આમાંથી નવ વીર ગતિ એ પ્રાપ્ત થયા પામ્યા. જ્યારે એકને ઈજા થઈ હતી. ઘાયલ જવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

વધુ વાંચો:ચંદ્રયાન 3: હવે ‘ચંદામામાં’થી માત્ર 25 કિલોમીટર દૂર છે વિક્રમ લેન્ડર, બસ હવે સુર્ય ઊગે એટલી વાર…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *