Donation of Rs 5500 crore till now for Ram temple Gujarat is at the forefront

રામ મંદિર માટે અત્યાર સુધીમાં 5500 કરોડનું દાન, ગુજરાત સૌથી આગળ, મોરારી બાપુએ કર્યું આટલા કરોડનું દાન…

અયોધ્યાના રામ મંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગણતરીના દિવસો જ બાકી હોવાથી કામની ગતિ પણ વધી છે. આ ફંકશન માટે જેઓને આમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ પહોંચી ગયા છે. 22 જાન્યુઆરીએ યોજાનાર ભવ્ય સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અહેવાલ છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અયોધ્યામાં રામ મંદિર માટે અત્યાર […]

Continue Reading
રામ મંદિરના ઉદ્ઘાટન માં શામેલ થયા મોટા મોટા બૉલીવુડ કલાકાર

રામ મંદિરના ઉદ્ઘાટન માં શામેલ થયા મોટા મોટા બૉલીવુડ કલાકાર, ભાઈજાન સલમાન ખાન રહ્યા ગાયબ….

હાલમાં બૉલીવુડ ના કેટલાક સિતારાઓ રામ મંદિર ના ઉદ્ઘાટન માં શામિલ થયા હતા જેની કેટલીક તસવીરો સામે આવી છે. રામ મંદિરના અભિષેકની વિધિ ખૂબ જ ભવ્ય થવા જઈ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ આયોજિત આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવા માટે ફિલ્મ જગતના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહેશે. બોલિવૂડ અને સાઉથથી લઈને ટીવી જગતના સેલેબ્સને પણ […]

Continue Reading
લગ્ન કર્યા વગર માં બનવા જઈ રહી છે ત્રિશાલા દત્ત

35 વર્ષની ઉમરે લગ્ન કર્યા વગર માં બનવા જઈ રહી છે સંજય દત્ત કી દીકરી ત્રિશાલા દત્ત, સોશલ મીડિયા પર કર્યો એવો ખુલાસો કે…

હાલમાં બોલીવૂડ જગતમાંથી હચમચાવી નાખે તેવી ખબર સામે આવી રહી છે સંજય દત્તનું નામ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના તે દિગ્ગજ કલાકારોની યાદીમાં સામેલ છે, જેઓ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેતાએ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેણે ત્રણ વખત લગ્ન કર્યા છે અને તેના ત્રણ બાળકો છે. સંજય […]

Continue Reading
લગ્ન પહેલા બોલ્યા હતા અનુષ્કા-વિરાટ આટલું મોટું જુઠ

લગ્ન પહેલા વિરાટ અને અનુષ્કાએ બોલ્યું હતું આ મોટું જુઠ, આટલા વર્ષો બાદ થયો આખીરકાર આજે ખુલાસો…

હાલમાં બૉલીવુડ નું સૌથી ચર્ચિત કપલ ફરી એક વાર મીડિયાના નિશાન પર આવ્યું છે જેમાં હાલમાં ખુલાસો થયો છે કે લગ્ન પહેલા અનુષ્કા અને વિરાટે એક મોટું જુઠ બોલ્યું હતું જે હવે સામે આવ્યું છે. શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી કરિયર શરૂ કરનાર અભિનેત્રી અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. […]

Continue Reading
મશહૂર સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાનનું થયું નિધન

હવે નહીં રહ્યા મશહૂર સંગીતકાર ઉસ્તાદ રાશિદ ખાન, 55 વર્ષની ઉમર માં અચાનક થયું એવું કે…

મિત્રો હાલમાં સંગીત જગતમાંથી ખૂબ જ દુખદ ખબર સામે આવી રહી છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઉસ્તાદ રાશિદ ખાનનું આજ રોજ નિધન થઈ ગયું છે.સગીતના ઉસ્તાદ ઉસ્તાદ રાશિદ ખાન, જેમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને પોતાના પ્રખ્યાત અવાજમાં અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડ્યું, તેઓનું મંગળવારે બપોરે અહીંની એક હોસ્પિટલમાં પ્રોસ્ટેટ કેન્સરને કારણે અવસાન થયું. ખાન છેલ્લા […]

Continue Reading
51 વર્ષની આ મહિલા ઘી વેચીને મહિને કમાય છે આટલા રૂપિયા

51 વર્ષની આ મહિલા ઘી વેચીને મહિને કમાય છે આટલા રૂપિયા, હજારોમાં નહીં પરંતુ છે લાખો માં કમાણી…

આજે આપણે એક એવી મહિલા વિષે વાત કરવાના છીએ જે આજે ઘી વેચીને પૈસા કમાય છે. આજકાલ આપણા દેશમાં દરરોજ નવા સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે, જેના કારણે આપણા દેશની અર્થવ્યવસ્થા અને જીડીપી ખૂબ ઝડપથી વધી રહી છે. આ સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સ્ટાર્ટઅપ શરૂ કરનાર લગભગ 30 થી 35 […]

Continue Reading
ચશ્મા વેચી વેચી ને આ બંને મિત્રોએ જોતજોતામાં આજે ઊભી કરી નાખી કરોડો ની કંપની

ચશ્મા વેચી વેચી ને આ બંને મિત્રોએ જોતજોતામાં આજે ઊભી કરી નાખી કરોડો ની કંપની, વર્ષે કમાય છે એટલા બધા રૂપિયા કે…

આજે આપણે એવા બીજનેસમેં વિષે વાત કરવાના છીએ જેઓ હાલમાં ચશ્મા વેચી વેચી ને કરોડો ની કંપની બનાવી નાખી છે. ClearDekho Startup એ આઇ વેર કંપની છે જે લોકોને આંખના ચશ્મા અને વિવિધ પ્રકારના ચશ્મા વેચે છે. આજના આર્ટિકલમાં, તમે ClearDekho Success Story વાંચવા જઈ રહ્યા છો અને તમને ખબર પડશે કે કેવી રીતે આ […]

Continue Reading
માત્ર 5 મિનિટ માં બનાવો ઘરે બેસનના સવાદિસ્ટ લાડુ

માત્ર 5 મિનિટ માં બનાવો ઘરે બેસનના સવાદિસ્ટ લાડુ, સ્વાદ એવો કે આંગળા ચાટતા રહી જશો…

આજે આપેન ઘરે બેસનના લાડુ કી રીતે બનાવવા તેના વિષે વાત કરવાના છીએ. બેસન લાડુ રેસીપી તે વાનગીઓમાંની એક છે જે દરેકની પ્રિય છે. આ ઉપરાંત, ચણાના લોટના લાડુનો ઉપયોગ મોટાભાગે પૂજાના દિવસો અને તહેવારો પર ભગવાનને અથવા ઘરે ખાવા માટે કરવામાં આવે છે. ચણાના લોટના લાડુ ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. આ […]

Continue Reading
શો થી કંટાડીને બબીતાજીએ પણ લીધો આવો નિર્ણય

તારક મહેતા સિરિયલમાં કામ કરી કરીને છેવટે બબીતાજીએ પણ લઈ લીધો આવો નિર્ણય, કહ્યું હવે નથી કર્યું શો માં…

મિતેઓ હાલમાં તારક મહેતા સિરિયલ માંથી અકસર નવી નવી ખબરો સામે આવતી રાજે છે આ વચ્ચે હવે ફરીથી બબીતા જી ને લઈને નવી ખબર સામે આવી રહી છે જેમાં જાણવા મળી રહ્યું છે કે શું ખરેખર બબીતા જી તારક મહેતા શો છોડવા જઈ રહી છે ચાલો આગળ જેની આખરે શું છે સત્ય. ટીવી શો તારક […]

Continue Reading
હંસાબેન ભરતભાઈ પારમાર જીવે છે રાજા જેવુ જીવન

રાતો રાત ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થનાર હંસાબેન જીવે છે રાજા જેવી જિંદગી, થાર લઈને મારે છે આવા શોખ…

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્ટાગ્રામ થી આખી દુનિયામાં ફેમસ થયેલા હંસાબેન ભારતભાઈ પરમાર વિષે. હાલમાં ગુજરાતથી લઈને સાત સમંદર સુધી માત્ર હંસાબેન ભરતભાઈ પરમારનું નામ જ ચર્ચામાં છે અને હવે ખુશીની વાત એ છે કે હંસાબેન હવે ઓફીશયલી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 લાખ  થી વધુ ફોલોવર્સ થઇ […]

Continue Reading