અંબાલાલ પટેલ લાવ્યા ખેડૂતો માટે સારા સમાચાર, કહ્યું- ચિંતા છોડો આ તારીખે ગુજરાત તરબોળ…
આ વર્ષે વરસાદને લઈને બધામાં ચિંતા પેદા થઈ છે ખાસ કરીને ખેડૂતોને નુકશાન થયું છે 8મો મહિનો આખો કોરો રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વિચારતા રહી ગયા છે કે આગાહી કેમ ખોટી પડે છે હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાત તરબોળ થાય એવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવે ખેડૂતો માટે સારા સમાચાર […]
Continue Reading