હાલમાં જ બૉલીવુડના અભિનેતા આશિષ વિધાર્થીએ ઘડપણના લગ્ન કર્યા છે ઘણા યુવાનો લગ્ન કરવાની વાટે છે ત્યારૅ હાલમાં વધુ એક રાજનેતાએ લગ્ન કરી લીધા છે અને તેનાથી નાની ઉંમરની ટીવી સિરિયલની અભિનેત્રી સાથે ચાલો અમે આપને જણાવીએ કે આ રાજનેતા કોણ છે સોશિયલ મીડિયાની દુનિયામાં જગત ભરની વાતો જાણવા મળી જાય છે.
ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વધુ એક ખૂબ જ લોકપ્રિય અભિનેત્રીએ પોતાના લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે ઈશ્ક કા રંગ સફેદ, જનમન કા બંધન, ઈચ્છાધારી નાગીન, પરફેક્ટ પતિ અને વિશમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સ્નેહલ રાયની જેણે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે રાજનેતા માધવેન્દ્ર રોય સાથે લગ્ન કર્યા હતા.
આ લગ્ન જીવનને 10 વર્ષ સુધી દુનિયાથી છુપાવી રાખ્યાં હાલમાં આ એક્ટ્રેસે લગ્નનું રહસ્ય જણાવીને ચોંકાવી દીધા હકીકતમાં અભિનેત્રી સ્નેહલ રોયે 10 વર્ષ પહેલા રાજનેતા માધવેન્દ્ર રાય સાથે લગ્ન કર્યા હતા અને તેમની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે સ્નેહલના પતિ એક રાજનેતા છે અને અભિનેત્રી તેમનાથી 21 વર્ષ નાની છે બંનેના લગ્નને 10 વર્ષ થયા છે અને આટલા વર્ષો સુધી બંનેએ પોતાના લગ્નને છુપાવીને રાખ્યા હતા.
વધુ વાંચો:પોપટલાલ ના આખરે થવા જઈ રહ્યા છે લગ્ન, જાણો કોણ છે એમની થનાર સુંદર પત્ની, છે એક ગુજરાતી અભિનેત્રી…
અભિનેત્રીએ રાજનેતા માધવેન્દ્ર સાથે આજે સુખી લગ્ન જીવન પસાર કરે છે સ્નેહલ રોયે એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાત કરતા જણાવ્યું કે તેનો પતિ કોણ છે, તે તેને કેવી રીતે મળ્યો અને કેવી રીતે વાત લગ્ન સુધી પહોંચી.
એટલું જ નહીં અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે તેણે પોતાના લગ્નને 10 વર્ષ સુધી દુનિયાથી કેમ છુપાવીને રાખ્યા અભિનેત્રીએ કહ્યું હતું કે, મારા લગ્નની વાત મેં છુપાવી નથી પણ હું અંગત જીવન વાત કોઈની સાથે ચર્ચા કરવા માંગતી નથી. હું જ્યારે 23 વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા હતા અને આજે હું મારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે લગ્ન પછી તેની અભિનય કારકિર્દી શરૂ કરી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.