Shah Rukh Khan gives crores of rupees to his manager Pooja Dadalia

શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દદલાની ને આપે છે આટલો પગાર, મહિનાનો આંકડો સાંભણીને ચોંકી જશો…

બોલિવૂડમાં કહેવાય છે કે અભિનેતાઓ અને અભિનેત્રીઓ માત્ર એક જ ફિલ્મ કરીને કરોડોની સંપત્તિના માલિક બની જાય છે, પરંતુ જો કોઈ અભિનેતા તેના જીવનમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરે તો તમે તેની સંપત્તિનો અંદાજો લગાવી શકો છો આ સાથે એવું પણ કહેવાય છે કે જ્યારે કોઈ એક્ટર મોટો માણસ બની જાય છે ત્યારે તે પોતાનું કામ […]

Continue Reading
Ayodhya saint Paramahansa Acharya's big announcement whoever brings this actor's head will get 10 crores

અયોધ્યાના સંત પરમહંસ આચાર્યનું મોટું એલાન! કહ્યું- જે કોઈ આ અભિનેતાનું માથું લાવશે તેને મળશે 10 કરોડ…

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર, નેતા અને સાઉથના પૂર્વ અભિનેતા ઉધયનિધિ સ્ટાલિને 2 સપ્ટેમ્બરે સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરી હતી અયોધ્યાના સંત પરમહંસ આચાર્યએ સોમવારે તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે કોઈ ઉધયનિધિનું માથું લાવશે તેને 10 કરોડ રૂપિયાનું ઈનામ મળશે આ દરમિયાન તેમણે ઉધયનિધિ સ્ટાલિનના પોસ્ટર પર તલવારનો […]

Continue Reading
A fire broke out in a famous 3-star hotel

ફેમસ 3 સ્ટાર હોટલમાં લાગી આ!ગ, થોડાક જ સેકન્ડમાં કરોડોનો સામાન રાખ થઈ ગયો, જુઓ Video…

હાલમાં એક ખબર સામે આવી છે કે વારાણસીની 3 સ્ટાર હોટલમાં મંગળવારે રાત્રે ભીષણ આગ લાગી હતી, આ આગને જોતા જ સંપૂર્ણ રીતે જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ હતી તમને જણાવી દઈએ કે થોડી જ વારમાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ હતી. ત્યારબાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી, અનેક વાહનો ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને […]

Continue Reading
6 feet gold Shivling made in Surat

સુરતમાં સોનાના વરખથી બનાવાયું 6 ફૂટનું સોનાનું શિવલિંગ, જાણો ખાસિયત અને કેટલું સોનું વપરાયું…

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે જેને લઈ ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં એક માહિતી સામે આવી છે કે સુરત શહેરમાં સોનાના વરખથી 6 ફુટ ઊંચું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે દેશમાં પહેલીવાર કોઈ માટીના શિવલિંગને 250 ગ્રામ જેવા ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના સીટી લાઈટ એરિયામાં […]

Continue Reading
Lalit Modi found new love after breakup with Sushmita Sen

સુષ્મિતા સેનને છોડીને લલિત મોદી આ સુંદરી પાછળ થયા લટ્ટુ, તસવીરો થઈ વાયરલ, જુઓ સુપરમોડલ કોણ છે…

બિઝનેસમેન લલિત મોદીને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા સમય પહેલા લલિત મોદીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં તે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની ખૂબ જ નજીક જોવા મળ્યો હતો. આ તસવીરો સામે આવ્યા બાદ લલિત મોદી ખુલ્લેઆમ સુષ્મિતા સેન પર પોતાનો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. એક […]

Continue Reading
A girl studying in class 10 was strangled

10 માં ભણતી છોકરી એ ટૂંકાવ્યું જીવન, કાપલીમાં લખતી ગઈ એવી વાત કે કહેવા જેવુ નથી, જાતેજ વાંચીલો…

હાલ દેશમાં રોજ અઢળખ ખુદખુશીના બનાવો સામે આવે છે જેમાં હવે તો નાના વિધાર્થીઓ પણ આવું કરે છે હાલમાં જ આવો એક કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે મળતી માહિતી મુજબ આ બનવા રાજસ્થાનના કોટામાં ધોરણ 10માં ભણતી બાળકીનો છે. એક વિદ્યાર્થીનીએ તેના રૂમમાં ફાં!સી લગાવીને ખુદખશી કરી લીધી ચાર બહેનોમાં કુમકુમ બીજા નંબરે હતી તેના […]

Continue Reading
Mayabhai Ahir is also angry against showing Hanumanji as a servant of Nilakantavarni

હનુમાનજીને નિલકંઠવર્ણીના સેવક દર્શાવવા સામે માયાભાઈ આહિર આકરા પાણીએ, કહ્યું- બ્રહ્મા-વિષ્ણુ-મહેશને બાજુમાં મૂકીને…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ બાદ હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે આ વિવાદમાં માયાભાઇ આહિરે પણ પોતાનો વિરોધ રજૂ કર્યો છે. બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં […]

Continue Reading
After Salangpur Hanumanji's idol was also removed from the Kundal temple

સાળંગપુર બાદ હવે આ મંદિરમાંથી પણ ફળો અર્પણ કરતી હનુમાનજીની મૂર્તિ હટાવી દીધી, જુઓ ક્યાં…

સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ હવે બંધ થયો છે કેમકે હવે ભીંતચિત્રો હટાવી દેવાયા છે આ પછી કુંડળ ધામમાં પણ હનુમાનજી નિલકંઠ વર્ણીને ફળો અર્પણ કરતા હોઈ વિવાદ થયો હતો વિવાદ વધુ પ્રસરે એ પહેલા ત્યાં પણ હનુમાનજીની મૂર્તિને ત્યાંથી હટાવી લેવામાં આવી છે. વધુમાં જણાવ દઈએ કે બોટાદના બરવાળા જિલ્લામાં આવેલા કુંડળ સ્વામિનારાયણ ધામમાં મંદિર પરિસરમાં […]

Continue Reading
Ambalal Patel's prediction about rain in the midst of heat

ગરમીના ‘બફારા’ વચ્ચે વરસાદને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી, આગામી 72 કલાકમાં, જુઓ Video…

આ વર્ષે વરસાદને લઈને બધામાં ચિંતા પેદા થઈ છે ખાસ કરીને ખેડૂતો વધુ ચિંતામાં છે 8મો મહિનો આખો કોરો રહ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ વિચારતા રહી ગયા છે કે આગાહી કેમ ખોટી પડે છે હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાત તરબોળ થાય એવી આગાહી કરી છે.અંબાલાલ પટેલે હવે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા […]

Continue Reading
Shah Rukh Khan reached Tirupati before the release of Jaawan

જવાન ફિલ્મની રિલીઝ પહેલા શાહરૂખ ખાન દીકરી સુહાનાને લઈ તિરુપતિ મંદિર પહોંચ્યા, વીડિયો થયો વાયરલ…

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી રહી છે માત્ર એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે જવાન શાનદાર કલેક્શન કરવા જઈ રહ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા, શાહરૂખ ખાન પુત્રી સુહાના ખાન અને નયનથારા સાથે તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર […]

Continue Reading