Baba Dhirendra Shastri will arrive in Gujarat once again

ગુજરાતમાં ફરી એક વાર પધારશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી, આ તારીખે અને આ જગ્યાએ યોજાશે ભવ્ય દરબાર, 2 લાખ ભક્તો માટે કરાઈ વ્યવસ્થા…

હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના બાબા બાગેશ્વર ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. હાલમાં ખબર સામે આવી છે કે બાગેશ્વર ધામના પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજી આવવાના છે. મળતી માહિતી મુજબ અંબાજીમાં ત્રણ દિવસ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે બાબા બાગેશ્વરના PA અંબાજી પહોંચ્યા […]

Continue Reading
After insulting Khodiyar Mataji Swaminarayan Sant apologized with folded hands

Video: ખોડિયાર માતાનું અપમાન કર્યા બાદ સ્વામિનારાયણ સંતે માંગી માફી, હાથ જોડીને કહ્યું કે- મારો હેતુ કોઈની ધાર્મિક…

એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી […]

Continue Reading
Folk writer Rajbha Gadhvi talked about catching Bochi directly

વધુ એક વિવાદ પર લોકસાહિત્યકાર રાજભા ગઢવી થયા લાલપીળા, કરી દીધી સીધેસીધી બોચી પકડવાની વાત, જુઓ Video…

સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ પૂરો થયાને હજી મહિનો પણ નથી થયો ત્યાં સ્વામિનારાયણના એક સ્વામીએ ફરી એકવાર સનાતન ધર્મના દેવીનું અપમાન કરતા વિવાદ વકર્યો છે. વડતાલ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ સ્વામીનો ખોડિયાર માતાજી વિશેનો વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ચારેય બાજુ વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે ખોડિયાર માતા અઢારેય વરણમાં કુળદેવી તરીકે પૂજાય છે. જેને લઈને ભક્તો રોષે […]

Continue Reading
PM Narendra Modi spoke for the first time on the Sanaaatan controversy

સનાતન વિવાદ પર પહેલીવાર બોલ્યા PM નરેન્દ્ર મોદી, કહ્યું- સનાતન ધર્મને આ લોકો ખત્મ કરવા માંગે છે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મધ્યપ્રદેશ પહોંચ્યા અને રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. શિલાન્યાસ બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધનના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ વિપક્ષ દ્વારા સનાતનના અપમાનથી લઈને ભારતની આસ્થા પરના હુમલા સુધીના ઘણા મુદ્દા ઉઠાવ્યા. તે જ સમયે, પીએમએ તેમના સંબોધનમાં I.N.D.I.A ગઠબંધન માટે અન્ય વિશેષ નામનો ઉલ્લેખ કર્યો. […]

Continue Reading
Complaint registered against Gujarati artist Mayabhai Ahir and Kirtidan Gadhvi

ડાયરા કિંગ માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી ભરાયા, અમદાવાદનાં આ વ્યક્તિએ બંને કલાકાર સામે નોંધાવી ફરિયાદ…

સાળંગપુર ભીંતચિત્રો વિવાદ હજું હમણાંજ પૂરો થયો છે ત્યાં બીજો વિવાદ ઉભો થયો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના જાણીતા લોક કલાકાર માયાભાઈ આહિર અને લોકગાયક કિર્તિદાન ગઢવી વિરુદ્ધ અમદાવાદમાં અશોક વાઘેલા નામના વ્યક્તિ એ દેવી દેવતાઓના અપમાનને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. મળતી આ બન્ને લોક કલાકાર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરજી […]

Continue Reading
A video of another saint of Swaminarayan sect went viral

અરરર!! સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો બફાટ વાળો વિડીયો થયો વાયરલ, ખોડિયાર માતાનું અપમાન…

એકબાજુ સાળંગપુર ભીંત ચિત્રોનો વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ને હવે બીજી બાજુ વધુ એક ધાર્મિક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો આગની જેમ ફેલાઈ રહ્યો છે. વાત એમ છે કે સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં ગરમ માહોલ જોવા મળી […]

Continue Reading
Dinesh Prasad who lashed out at Sanatan apologized for the controversy

સનાતન વિષે બફાટ મારનાર દિનેશ પ્રસાદ જબ્બર ફરી ગયા, વિવાદ બરાબર ઊપડતાં માફી માંગી, જુઓ Video…

સાળંગપુર વિવાદ બાદ હવે ભરૂચના દિનેશ પ્રસાદ નામના વ્યક્તિનો સનાતન ધર્મ વિશે બફાટ કરતો વીડિયો થોડાક દિવસો પહેલા સામે આવ્યો હતો હવે તેમણે વિવાદ વધતાં માફી માંગી છે અને આ વીડિયો પર વિચિત્ર મંતવ્ય આપ્યું છે. તેમણે મંતવ્ય આપતા કહ્યું કે મારા શરીરમાં બે વસ્તુઓ કામ કરે છે એક ભગવાન અને અસુર. આસુરી શક્તિઓ મારા […]

Continue Reading
Dinesh Prasad Sadhu of Rajkot says that now there is nothing to do with Hindu gods and goddesses

રાજકોટના દિનેશ પ્રસાદ સાધુએ દેવી-દેવતાને લઈને કરી દીધી એવી વાત કે સનાતનીઓમાં માહોલ ગરમ, જુઓ Video…

થોડા દિવસ પહેલા જ સાળંગપુર વિવાદ બરાબર ઉપડ્યા પછી હવે શાંત પડ્યો છે. હવે સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રોને હટાવતા અનેક સાધુ-સંતો નારાજ છે. આ સિવાય બીજા તમામ મુદ્દાઓ પર સમાધાન ન થયા હોવાનું સાધુ-સંતો જણાવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટના સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો […]

Continue Reading
Prime Minister Narendra Modi will inaugurate Ram temple on this date

રામ મંદિરને લઈને ખુશીના સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, આ ખાસ મહેમાનો પણ હાજર રહેશે…

એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેની આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે અયોધ્યામાં સ્થિત રામ મંદિરનું ઉદ્ઘાટનની તારીખ સામે આવી છે આ અનોખા અવસર પર ગર્ભગૃહમાં ભગવાન રામના જીવનની પ્રતિષ્ઠા કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો ભાગ બનશે. અયોધ્યામાંથી નિર્માણાધીન રામ મંદિરની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં ગ્રાઉન્ડ […]

Continue Reading
What did Avicladas Maharaj say that Harshadbharati Bapu became angry

સનાતનીઓમાં લોચો! અવિચલદાસ મહારાજ એવું તો શું બોલ્યા કે હર્ષદભારતી બાપુની પિન ચોંટી…

હાલમાં સાળંગપુર ભીંતચિત્રો વિવાદ શાંત પડ્યો છે હવે એવામાં અવિચલદાસ મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની તરફેણ કરવામાં આવતા કેટલાક સાધું સંતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાધુ-સંતો અવિચલદાસ મહારાજની સામે વિરોધ નોંધાવ્યો છે જે સમગ્ર મામલે હર્ષદભારતી બાપુનું આકરુ નિવેદન સામે આવ્યું છે. હર્ષદભારતી બાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે સમાધાનનો પ્રયત્ન ન કરો અને […]

Continue Reading