સુરતમાંથી સામે આવ્યો ચક્કર ચડાવી નાખે એવો બનાવ, એકજ પરિવારના 7 લોકોએ કરી સામૂહિક ખુદખુશી…
ગુજરાતના સુરત શહેરમાંથી સામૂહિક જીવન ટૂંકાવવાનો કિસ્સો સામે આવ્યો છે વાત એમ છે કે શનિવારે સવારે એક ફર્નિચરના વેપારીએ તેના પરિવારના 7 સભ્યો સાથે શ્રી સિદ્ધેશ્વર કોમ્પ્લેક્સમાં ખુદખુશી કરી લીધી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે ઘરની અંદરથી એક પછી એક સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસને એક […]
Continue Reading